Google , Find us on Google+

Thursday, 28 August 2014

રામદેવજી મેળો કેન્સલ : Ranuja Melo

સરકારે પાણી પ્રશ્ન નો નિકાલ મેળા બઁધ કરી ને લાવવા નો નિર્ણય કર્યો છે.

કાલાવડ રામદેવજી મહારાજના રણુંજા મંદિર ખાતે ભરાતો લોકમેળો આ વખતે પાણી સમસ્યાને લઈ બંધ રાખવા નિર્ણય કરાયો છે.

રામદેવજી મહારાજના ર્ધાિમક ઉત્સવની ઉજવણી થશે.

No comments:

Post a Comment