સમાચાર છે કે ગિર નો રહેવાસી ને જઁગલ ના રાજા સિઁહે કાલાવડ મા દર્શન દિધા છે.
સિઁહ બેલડી ગિર મા થી નાસી છુટી હતી અને કાલાવડ નજીક બે વટેમાર્ગુ ને દેખાયેલ, જો કે વન વિભાગે અા બેલડી મા ના નર સિઁહ ને પકડી પાડેલ છે.
લોકો જઁગલ મા જાય સિઁહ જોવા તો સિઁહ પણ અાવે ને...
સિઁહ બેલડી ગિર મા થી નાસી છુટી હતી અને કાલાવડ નજીક બે વટેમાર્ગુ ને દેખાયેલ, જો કે વન વિભાગે અા બેલડી મા ના નર સિઁહ ને પકડી પાડેલ છે.
લોકો જઁગલ મા જાય સિઁહ જોવા તો સિઁહ પણ અાવે ને...
No comments:
Post a Comment